અકસ્માત મૃત્યુ સહાય યોજના 2025 | Akasmat Mrutyu Sahay Yojana Gujarat 2025

Akasmat Mrutyu Sahay Yojana Gujarat 2025

ગુજરાત રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં શ્રમજીવીઓ માટે એક ખાસ યોજના શરૂ કરી છે જેનું નામ અકસ્માત મૃત્યુ સહાય યોજના છે. આ યોજના હેઠળ જો કોઈ શ્રમિકનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય છે અથવા તેને કાયમી અશક્તતા થાય છે, તો તેના વારસદારોને આર્થિક સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર આ સહાયથી શ્રમિક પરિવારોને આર્થિક … Read more