પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 । Pradhan Mantri Awas Yojana Details in Gujarati

Pradhan Mantri Awas Yojana Details in Gujarati

પ્રધાનમંત્રી આવાસ યોજના ભારત સરકારે જૂન 2015માં શરૂ કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિકને પાકું ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. સરકારનો ધ્યેય છે કે કોઈપણ નાગરિક ઘર વગર ન રહે અને સૌ માટે સસ્તું, સુરક્ષિત અને રહેવા લાયક આવાસ ઉપલબ્ધ થઇ શકે. PMAY અંતર્ગત, જરૂરિયાતમંદ લોકોને માત્ર મકાન માટે નાણાકીય સહાય જ આપવામાં નથી … Read more